10. વ્યક્ક્ત શ્રમ અને પુરુષાથથની જગ્યાએ સરકારી
લોન અને સબર્સડી પર આધાર રાખતો થયો.
ઓછામાં ઓછા પ્રયાસથી વધુમાં વધુ સંપન્ન
થવાની ઇચ્છા ધરાવતો થયો.
10Revolution In Life
12. દેશમાાં થતાાં આર્થિક ગોટાળા પાછળ આજ
માન્યતા કામ કરે છે.
અને
બેરોજગારો ની સાંખ્યામાાં વધારો થતો
રહ્યો.
12Revolution In Life
13. વ્યક્ક્તના ચચિંતન થી લઈ જીવન શૈલી અને
વ્યવસ્થાનું પણ પરીવતથન કરવું પડે
પરીવતથન માટે
13Revolution In Life
14. સ્વાવલાંબનનાં લક્ષ્ય
વ્યક્ક્તને ધનાઢ્ય બનાવવાનો નથી પરંતુ
સાદગી, સંયમ અને સન્માન પ ૂવથક પોતાની
આવશ્યકતાઓ કેવી રીતે પ ૂરી કરવી તેના
માટે તૈયાર કરવાનું છે.
14Revolution In Life
15. ઈરછા અને જરૂરરયાતમાાં ફકક છે.
ઈચ્છાઓ કુબેર ઇન્ર કે રાવણ કોઇની પૂરી થઈ
શકતી નથી.
પણ જરૂક્રરયાતો કોઇની પણ પૂરી થઈ શકે છે
15Revolution In Life
16. જીવન ચલાવવાની જરૂક્રરયાતો
અડધો ક્રકલો અનાજ,શરીર ઢ્ાંકવા 10 ગજ
કપડું,ઘર,ર્શક્ષણ,સ્વાસ્્ય સુર્વધા, અને સારા
મનોરંજન ની વ્યવસ્થા
16Revolution In Life
25. સ્થાનીય સાંસાધનો નો ઉપયોગ કરી સ્વાવલાંબી કઇ
રીર્ત બને તેનાં માગકદશકન અને પ્રેરણા આપવી.
વ્યક્તતને સ્વયાંની સહાયતા, સ્વયાંનો પરષાથક અને
આત્મર્વશ્વાસ જાગ્રત કરવો જરૂરી છે.
25Revolution In Life
26. અથક સાંયમ
બચતથી જ વ્યક્તતની વાસ્તર્વક આવકના આધારે
સ્વાવલાંબનની શરૂઆત કરી શકાય.
26Revolution In Life
27. જો કૃર્ષ ઉદ્યોગ આપની અથક
શક્તતનો આધાર બને તો ગામ
સ્વાવલાંબી અને આકષકક બને.
27Revolution In Life
30. ગામ સ્વાવલાંબી બને
આપણાાં ગામમાાં જ ખાતર બને
આપણાાં ગામમાાં અનાજ પાકે
આપણાાં ગામમાાં દાળ શાક ઉત્પન્ન થાય
આપણાાં ગામમાાં કપડાાં બને
આપણાાં ગામમાાં સાબ,માંજન, ચપ્પલ બને
આપણાાં ગામમાાં ચચરકત્સા ઉપલબ્ધ થાય
આ બધા માટે આત્મર્નભકર બનવાં ખ ૂબ
આવશ્યક છે
30Revolution In Life
50. મનુષ્યનું સામથથ અસાધારણ છે.
જો તેનો પ ૂરો ઉપયોગ કરવામાં આવે તો
જીવન ર્નવાથહમાં તકલીફ પડે એવી ઘટનાઓ
નહીં બને.
50Revolution In Life
51. પશ-પક્ષી સાધન વગર પણ પોતાની
શરીરયાત્રા ચલાવી ક્રીડા-રકલ્લોલ કરે છે.
માટે મનુષ્ય એ પોતાની
દક્ષતા વધારવી જોઈએ.
51Revolution In Life
52. અદક્ષતા,અનુત્સાહી,અવ્યવક્સ્થત તથા અસ્ત
વ્યસ્ત વ્યક્ક્તત્વ કોઈ ક્રદવસ ગરીબી અને
દક્રરરતાથી છૂટકારો પામી શકતું નથી.
દક્રરરતાનું સૌથી મોટું કારણ પોતાના વ્યક્ક્તત્વ સાથે
જોડાયેલુ છે.
52Revolution In Life
56. માનર્સક રષ્ષ્ટથી આળસુ વ્યક્ક્ત પોતાની
મૌચલકતા, ર્વવેક શીલતા, ર્વશેષતા તથા
શ્રેષ્ઠતા ખોઈ બેસે છે.
56Revolution In Life
57. પછી ઘેટા ના ટોળાંની જેમ પોતાનું જીવન
ગુજારે છે.
આવા લક્ષણો માનર્સક ગુલામ અને બૌદ્ધિક
આળસના છે.
આસપાસના લોકો એના માટે ુંું ર્વચારશે એવી ગુલામ
માનર્સકતા બની જાય છે.
57Revolution In Life
58. ગરીબી અને બેરોજગારી યુક્ત
મોટાભાગના લોકોમાં આવી જ
માનર્સકતા જોવા મળે છે.
58Revolution In Life
59. મનષ્ટ્યના અંદર અનાંત શક્તતઓનો સમદ્ર
લહેરાય છે.
જો એ પોતાની શક્ક્તઓનો ઉપયોગ કરે
તો ર્સદ્ધિના ર્શખર સુધી પહોચી શકે છે.
59Revolution In Life
60. પુરૂષાથથમાં પક્રરક્સ્થતી બદલવાની તાકાત રહેલી છે.
પુરૂષાથથને જાગૃત કરવા જ ભગવાને આપનું ભર્વષ્ય
છુપાવી રાખયું છે.
પ્રાચીનકાળમાં આજ ભારતીયદશથન હતું.
60Revolution In Life
65. જે સમાજના મનુષ્યો કમથને પોતાનો
ધમથ સમજી ફક્ત પોતાના ર્નવાથહ
માટે નહીં પરંતુ સમસ્ત દેશ અને
સંસાર માટે કમથ કરે છે એની પ્રગર્ત
કોઈ રોકી શકતું નથી
ગીતામાં પણ આવાજ કમથની વાત
ભગવાન શ્રીક્રુષ્ણ એ કહી છે.
65Revolution In Life
70. ઉદ્યોગકારમાં ત્રણ પ્રકારની પ્રામાચણક્તા
હોવી જોઈએ
વ્યક્ક્તત્વની પ્રામાચણક્તા
ઉત્પાદનની પ્રામાચણક્તા
વ્યવસ્થાતંત્રની પ્રામાચણક્તા
70Revolution In Life
71. કાન ૂની પ્રામાચણક એટલે ઉદ્યોગને
લગતા તમામ કાયદાનું પ્રામાચણક
પણે સંપૂણથ પાલન કરવું
71Revolution In Life
72. આરામદાયક, ર્વલાસી અને અનઉત્પાદક
જીવન ર્વતાવતા લોકો તરફ સમાજ
લલચાયો અને તેવાં જીવન અપનાવવાના
પ્રયત્ન માટે અનીર્ત અને ભ્રષ્ટ્ટાચાર ર્સવાય
બીજો માગક હતો જ નહીં.
72Revolution In Life
74. સમાજમાં ચાલતા હાલના કુક્રરવાજોનું
મુખય કારણ શ્રમની અવગણના જ
છે.
74Revolution In Life
75. કોઈ પણ પ્રકારે સમૃિ બનવું અને સમૃિ
દેખાવું સમાજની આ જ લાલચ શ્રમને
અવગણે છે.
75Revolution In Life
76. ગરીબ ચોરી કરે તે સમજાય છે.
પરંતુ વગર પક્રરશ્રમે વધારે સુર્વધા
મેળવવાની લાલચ સમાજને ચેનથી
જીવવાદે તે સંભવ જ નથી.
76Revolution In Life
77. આર્થિક જરૂક્રરયાત હોવા છતાં કામ ચોરીની
માનર્સકતા એવી ઘર કરી ગઈ છે કે કાંતો
વ્યક્ક્ત તંગી સહન કરી લે છે અથવા બીજા
ઉપર બોજ બની જાય છે.
77Revolution In Life
78. સમાજમાં દરેકને પૈસાદાર બનવું
છે. પણ પક્રરશ્રમ વાળો રસ્તો
સ્વીકારવો નથી
78Revolution In Life
79. તેના કારણે ભેળસેળ,ઓછાં તોલવાં,
છળ કપટ લીધેલ પૈસાથી ઓછાં
કામ કરવાં વગેરે સાંકોચ વગર
થતાં જોવા મળે છે.
79Revolution In Life
80. ર્શક્ષણનો મતલબ શ્રમ વગર
ટેબલ ખુરશી ઉપર ઓછા કામથી
વધુ સુર્વધા મેળવવીએવો સ્થાર્પત
થઈ ગયો છે.
80Revolution In Life
81. પક્રરશ્રમ વાળી રોજગારીથી ર્શચક્ષત
વ્યક્ક્ત પોતાનું ર્શક્ષણ વ્યથથ ગયું
એવું સમજે છે.
81Revolution In Life
82. અને બીજી તરફ સ્કૂલ કોલેજથી
નીકળવા વાળા બધા માટે
નોકરીઓ ક્ાંથી લાવવી?
82Revolution In Life
83. સમાજના કેટલાક લોકો બૌદ્ધિક અને શારીક્રરક
શ્રમને પ્રર્તષ્ઠા અને શ્રેષ્ઠતાથી જોડે છે.
શારીક્રરક શ્રમ વાળા કામ ખેતી વગેરે કરવા
એ નાના માણસના કામો ગણાવા લાગ્યા
છે.
83Revolution In Life
84. જ્યારે ઓક્રફસમાં ટેબલ ખુરશી ઉપર બેસી
10-20 લોકો ઉપર હુકમ ચલાવો એ મોટા
માણસો ના કામો ગણાવા લાગ્યા છે.
આજ માનર્સકતા સમાજ રાષ્ર અને
વ્યક્ક્તને તોડી રહી છે.
84Revolution In Life
88. જેવી રીતે ભગવાને આપેલી આંતક્રરક
શક્ક્તઓમાં મનનું મહત્વ છે.
તેવી રીતે શરીરમાાં શ્રમનાં
મહત્વ છે.
88Revolution In Life
89. મહાપુરૂષો એ આ બાબતે ુંું કયુું ?
રાજા જનક હળ ચલાવી પોતાનું જીવન
ર્નવાથહ ચલાવતા.
બાદશાહ નસરૂદ્દીન ટોપીઓ બનાવી પોતાનું
જીવન ચલાવતા.
89Revolution In Life
90. મહાપુરૂષો એ આ બાબતે ુંું કયુું ?
મહાત્મા ગાંધી ચરખો ચલાવી જીવન ચલાવતા.
ર્વનોબા ભાવે રોજ ૫ ક્રકલો આટો દળી
પોતાનું કામ ચલાવતા.
90Revolution In Life
91. શ્રમ પોતાની ઈચ્છાથી કરવો જોઈએ
શ્રમને પ્રેમ કરવો એ જ
શ્રમનો સહુથી શ્રેષ્ઠ આધાર
છે.
91Revolution In Life
92. આઝાદી પછી ભારતે
અપનાવેલી ઔદ્યોચગક નીર્ત
ભારત પાસે દુર્નયા ની કુલ
વસ્તી ના ૧૬% અને ખેતી
માટે યોગ્ય જમીન ૬%
92Revolution In Life
93. આનાથી સ્પષ્ટ થાય છે કે દુર્નયાના
બીજા દેશો કરતાં આપણી પાસે શ્રમ
વધારે છે.
માટે ભારતમાં શ્રમને
સુર્નયોજજત કરવો બહુ
જરૂરી છે.
93Revolution In Life
102. ગામ અને શહેર બાંનેની
સમસ્યાઓ વધી
102Revolution In Life
103. રોજગાર અને સર્વધાની શોધમાાં ગામથી શહેર
આવેલા લોકોને આવાસ, વીજળી, પાણી,
સ્વચ્છતા ઉપલબ્ધ ના થઈ શકતા શહેરોમાાં
ગાંદકી અને અવવ્યવસ્થા વધી.
103Revolution In Life
104. મૂંબઈમાં 50%, ક્રદલ્લીમાં 40% ગંદી
વસ્તી અને ઝંપડપટ્ટીનો ર્વસ્તાર આપણા
ર્વકાસ ઉપર કલંક છે.
104Revolution In Life
105. મશીન કૃત ઉદ્યોગોથી વધતી
બેરોજગારી
આ એક સુર્નર્િત અને ર્નર્વિવાદ સત્ય છે.
105Revolution In Life
106. મોટા ઉદ્યોગો દ્વારા થતું
પ્રદૂષણ
વાયુ પ્રદૂષણ એક
મોટું સંકટ છે
આનાથી તાપમાન માાં વધારો
થાય છે.
106Revolution In Life
107. દમ, એટેક, ફેફસાનું કેન્સર
વગેરે જેવા રોગો વધ્યા છે.
ુંુિાણુઓની સંખયામાં ધટાડો
જોવા મળે છે.
107Revolution In Life
121. વધુ લોકોને રોજગારી મળે એ
માટે તે શ્રમ આધાક્રરત હોવો
જરૂરી છે
રોજીંદી આવશ્યકતાઓ માટે
આત્મર્નભકર બની શકાય તેવો
હોવો જોઈએ
ઉદ્યોગમાાં આટલી બાબતોનાં ધ્યાન અવશ્ય
રાખીએ
121Revolution In Life
122. પ્રદૂષણ ના ફેલાવે અને પ્રકૃર્તના
સાંતલન માાં મદદરૂપ થાય તેવો હોવો
જોઈએ
ઉદ્યોગ ખેતીને પૂરક હોવો જોઈએ
ઉદ્યોગમાાં આટલી બાબતોનાં ધ્યાન અવશ્ય
રાખીએ
122Revolution In Life
123. કાચો માલ સરળતાથી મળી
રહે તેવો હોવો જોઈએ
વેચાણ સરળતાથી થઈ શકે તેવો
હોવો જોઈએ
શરૂઆત પોતાની પાસે હોય તેટલી
મૂડીથી જ કરવી જોઈએ
123Revolution In Life
124. કોઈ પણ પરીવતકન વગર ફતત
ઉત્પારદત વસ્તને સાફ કરી અથવા
ધોઈ અથવા વીણી,ચાળીને નાના
મોટા પેરકિંગ કરવાનો સરળ ઉદ્યોગ
થઈ શકે છે.
સરળ ઉદ્યોગોના પ્રકાર
124Revolution In Life
125. ઉદાહરણ
ઘઉં,ચોખા, કઠોળ વગેરે જેવી
વસ્તઓને સાફ કરી ૧ કીલો
૨ કે ૫ રકલોના પૅરકિંગ તૈયાર
કરવા
125Revolution In Life
126. રૂપાાંતરણનો સરળ ઉદ્યોગ
કોઈ પણ વસ્તનાં સ્વરૂપ
બદલવાં જેવી રીતે ચણા
માાંથી ચણાની દાળ બનાવી
ઘઉં માથી લોટ બનાવી તેના
પૅરકિંગ બનાવવાનો ઉદ્યોગ
126Revolution In Life
127. નવી જ વસ્ત બનાવવાનો સરળ ઉદ્યોગ
જીવન ઉપયોગી રોજજિંદા વપરાશમાાં
આવતી વસ્તઓ બનાવવાનો ઉદ્યોગ જેવી
રીતે કપડાાં ધોવાનો સાબ, નાહવાનો
સાબ, કપડા-ધોવાનો પાવડર, અગરબત્તી,
દાંતમાંજન, પાપડ, ટોમેટો સ ૂપ, વેફર,
હાથના પાંખા, મીણબત્તી, દોરડાની રસ્સી,
છાબડીઓ વગેરે
127Revolution In Life
130. ચિક્રટશ સામ્રાજ્યમાં જનતાની મૂળભૂત
જરૂક્રરયાત અનાજની ખેતીને
કપાસ,તંબાકુ,અફીણ અને શેરડી જેવી
વ્યાવસાર્યક ખેતી ઉપર ભાર મૂકી ખેતીને
તે તરફ વાળી દેવામાં આવી અને
ર્વતરણ પધ્ધર્તને પણ કેંન્રીયકૃત
બનાવવામાં આવી.
130Revolution In Life
137. ૧૫ થી ૨૦ વષકમાાં અન્ન
ઉત્પાદનમાાં આત્મ ર્નભકર
થઇ ગયા પણ હરરતક્રાાંર્તનો
પ્રભાવ ઘટવા લાગ્યો તે
ર્સિંચચત ક્ષેત્રો પૂરતી સીર્મત
રહી.
137Revolution In Life
138. ‘હરરતક્રાાંર્ત’ થી ઉત્પન થયેલ સમસ્યાઓ.
જમીનનું સ્વાસ્થ અને ઉત્પાદકતા ઘટી.
જહેરી ઉત્પાદન થી સ્વાસ્થ માટે ઊભું થયેલું
સંકટ.
ખેતી પરાવલંબી અને મોઘી બની.
ખેડૂતોની આર્થિક કમર ત ૂટી ગઈ.
ભૂર્મ જળનાં સ્તર ઝડપથી ઘટી ગ્ાં.
ઉજાથનું સંકટ વધ્યું અને પરાવલંચબત બન્યું.
138Revolution In Life
139. ઝેરી ઉત્પાદન થી સ્વાસ્થ માટે ઊભું થયેલું
સંકટ.
139Revolution In Life
141. જો ખેતીમાાં ઉત્પન્ન થયેલી
સમસ્યાઓનાં સમાધાન
કરવાં હોય તો ચબકાઉને
બદલે ટીકાઉ ખેતી કરવી
જ પડશે.
141Revolution In Life
142. ટીકાઉ ખેતી એટલે?
ભૂર્મ, જળ, વા્ને પ્રદર્ષત
કયાક વગર દીઘકકાળ સધી
ઇચ્ચ્છત ઉત્પાદન મેળવી
શકાય તેવી પદ્ધર્ત એટલે
ટીકાઉ ખેતી.
142Revolution In Life
143. ટીકાઉ ખેતી એટલે?
ભૂર્મની સ્વસ્થતા ચબલકલ જળવાય
તેવી પદ્ધર્ત.
પયાકવરણ શદ્ધ રહે તેવી પદ્ધર્ત.
પ્રકૃર્તનાં સાંતલન જળવાઈ રહે
તેવી પદ્ધર્ત.
143Revolution In Life
144. ભૂર્મ,મનષ્ટ્ય અને પશના સમાન
સહયોગથી જ ઉત્પાદન વધારી
શકાય
પૂજ્ય ગરદેવ ગાયત્રી પરરવાર
144Revolution In Life
145. કાંપોસ્ટ અને છાણીય ખાતરનો
વધમાાં વધ પ્રયોગ કરવો.
અળર્સયા વાળા ખાતરનો પ્રયોગ
કરવો.
જીવાણુ વાળા ખાતરનો વધુ પ્રયોગ
કરવો.
145Revolution In Life
146. પાંચગવ્ય તથા યજ્ઞીય ખેતી
અપનાવવી॰
ફસલ ચક્ર તથા ર્મર્શ્રત ખેતીનો
પ્રયોગ કરવો.
146Revolution In Life
147. ખેતી ની સાથે સાથે વૃક્ષ પણ
વાવવા જોઈએ જેથી અનાજ
ની સાથે ઈંધણ માટે પણ
ખેડૂત આત્મર્નભથર રહે અને
વૃક્ષ વેચાણ થી આવક પણ
વધે
ખેતી અને વૃક્ષ સાથે સાથે
147Revolution In Life
148. ભારત ની ૭૦ %
ખેતી વષાથ
આધાક્રરત છે.
148Revolution In Life
149. ઈજરાઈલ નો સરેરાશ વાર્ષિક વરસાદ ૬
થી ૭ “ ઇંચ છે. જ્યારે ભારત નો ૪૪ “
ઇંચ છે. છતાં તે સૌથી સારી ખેતી કરે છે.
તો આપણે કેમ નક્રહ?
ઇજારાઈલ ભારત
149Revolution In Life
150. વરસાદ ના પાણીના એક એક ટીંપા ને
યોગ્ય રીતે સંગ્રહ કરવાની પિર્ત
અપનાવવી જોઈએ તથા તેનો સદઉર્પયોગ
થાય તેવા જન આંદોલનની આવશ્યકતા છે
વોટર હાવેષ્સ્ટિંગ ર્સસ્ટમ
150Revolution In Life
152. ૧ જાન્યુઆરી ૧૯૯૫ થી
અમલમાં આવવાળું આ એક
સ્વૈર્છક દેશો નું સંગઠન
વાસ્તવ માં ૫૦ વષથ પહેલા
૧૯૪૭ માં કરેલ મુકત
વ્યાપાર (ફ્રી રેડ ) ની
સમજૂતી છે.
152Revolution In Life
153. ર્વશ્વ વેપાર સંગઠન નો ઉદેશ
વ્યાપાર ને સહજ,સુગમ બનાવવાનો
છે. મુક્ત વ્યાપાર ના સહયોગ થી
પારસ્પક્રરક અંતર ર્નભથરતા ના આધાર
પર દુર્નયા ના નકશા માથી
ગરીબી,ભૂખમરી,બીમારી વગેરે ને
નાબૂદ કરવા નો છે.
153Revolution In Life
156. જ્યારે ગરીબ દેશો માં છેલ્લા ૧૧ વષો માં
ગરીબી અને બેરોજગારી વધી અને ખેડૂતો
દેવામાં ડૂબ્યા તથા તેમની આત્મહત્યા ના
ક્રકસ્સાઓ બહાર આવ્યા
156Revolution In Life
157. ર્વશ્વ વ્યાપાર સંગઠન નું મંત્રી સ્તરીય સંમેલન દર ૨ વષે થાય
છે.
અત્યાર સુધી માં ૬ મંત્રી સ્તરીય સંમેલન થઈ ચૂક્ા
છે.
તેના ઉપર થી સ્પષ્ટ થાય છે કે આવા
સંમેલન માં ભેદભાવ ભરી નીર્ત અને
દાવપેચ વાળી પ્રક્રિયા અપનાવી
ર્વકર્સત દેશો ના ક્રહત માં જ ર્નણથય
લેવાય છે.
157Revolution In Life
158. ર્વશ્વ વ્યાપાર સંગઠન નું મંત્રી સ્તરીય સંમેલન દર ૨ વષે થાય
છે.
અત્યાર સુધી માં ૬ મંત્રી સ્તરીય સંમેલન થઈ ચૂક્ા
છે.
જરૂર પડે દબાવ,ફૂટપાડવી તથા
ર્વશ્વબેંક,એર્શયાઈ ર્વકાસ બેન્ક તથા
આઈ એમ એફ નો ઉર્પયોગ કરી ગરીબ
દેશો ના ર્વરુિ ર્નણથયો લેવાય છે.
158Revolution In Life